You are currently viewing ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટીમાં (stemp duty) 80% સુધી છૂટ – સામાન્ય પ્રોપર્ટી (property )ખરીદનાર માટે સોનેરી તક  || 2025/26 ||
પ્રોપર્ટી માટે સ્ટેમ્પ ડ્યુટી માં છૂટ

ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટીમાં (stemp duty) 80% સુધી છૂટ – સામાન્ય પ્રોપર્ટી (property )ખરીદનાર માટે સોનેરી તક || 2025/26 ||

👉📝આ લેખમાં આપણે જાણીશું કે ગુજરાત માં સરકારે 80% સુધી સ્ટેમ્પ ડ્યુટી પર છુટ આપવામાં આવેલી છે. શું છે છૂટ ? ક્યાં પ્રકારની મિલ્કત માટે લાગુ પડે છે. ..તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે..તેના થી શું ફાયદો થાય છે.. આનો લાભ લેવા માટે કઈ કઈં બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે.. ગુજરાત સરકાર એ પ્રોપર્ટી ટ્રાન્સફર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. જેમાં જમીન ખરીદવી વગર પણ મિલ્કત નું ટ્રાન્સફર કરવા માટે 80% સુધી સ્ટેમ્પ ડ્યુટી માં છૂટ મળશે.આ પગલું ખાસ કરીને એવા લોકોને રાહત આપશે જેમણે છેલ્લા કેટલાક વર્ષોથી ફક્ત એલાયમેન્ટ લેટર,શેર સર્ટીફીકેટ,કે સોસાયટી પાત્રોના આધાર પર ઘરો ખરીદ્યા છે ..પણ જમીન માલીકી ની સાચી નોંધણી હજુ કરવી નથી. આ બધી જ માહિતી આજે આપણે જાણીએ..

1000003858
1000003859

👉જેવો સોસાયટીના શેર સર્ટિફિકેટ એલાઈમેન્ટ લેટર કે બિલ્ડરની પત્ર દ્વારા માલિકી ધરાવે છે ,પણ સેલ ડીડ એટલે કે જમીનની માલિકીની સાચી નોંધણી નથી ,તેવો હવે માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી ભરી મિલકતને રજીસ્ટર કરાવી શકે છે.

👉અગાઉ જો કોઈ એવી મિલ્કત ટ્રાન્સફર કરવી હોય તો 100% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી,પણ હવે 80% સુધી છૂટ મળે છે.

  • રેસીડેન્સીયલ ફ્લેટ્સ કે ઘર
  • શહેરી વિસ્તારોની સોસાયટી કે મિ
  • ટ્રસ્ટ કે હાઉસિંગ સ્કીમ ના ઘરો
  • જુના બિલ્ડર્સ થી ખરીદેલી એલોટેડ મિલકત
  • ફક્ત એવી મિલકત જ્યાં સેલ ડીડ હજુ સુધી નથી
  1. એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટ
  2. સોસાયટીના પત્રો
  3. લખણી પત્રક કે કમિટી લેટર
  4. ID પુરાવા (આધારકાર્ડ,પાનકાર્ડ,રેશનકાર્ડ)
  5. મિલ્કત no
  6. છેલ્લી પેઢી નો દસ્તાવેજ
ફાયદોવિગત
ખર્ચ માં બચત સ્ટેમ્પ ડ્યુટીની મોટો હિસ્સો બચી જાય છે
કાનૂની માલિકીમિલ્કત કાનૂની રીતે તમારી બની જાય,
લોન માટે યોગ્ય રજીસ્ટર્ડ માલિક હોવાને કારણે બેંકોમાંથી સરળતાથી લોન મેળવી શકાય છે
શાંતિ થાયલાંબા સમયથી ચાલતી શકતો આધારિત માલિકીની અનિશ્ચિતતા ખતમ થાય છે,
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે સ્થાનિક સબ -રજીસ્ટાર કચેરીમાં જવું પડશે.
  • બધા જો ડોક્યુમેન્ટ માન્ય હોવા જરૂરી છે કોઈ વિવાદિત મિલકત માટે લાગુ પડશે નહીં
  • સોસાયટીના પુરાવા પ્રમાણિત હોવા જોઈએ
1000003857
  • બિલ્ડરે ફક્ત એલોટમેન્ટ લેટર આપ્યો છે,
  • સોસાયટીમાં તમે વર્ષો થી વધુ રહેતા હોય પણ રજીસ્ટર્ડ સેલ ડીડ નથી,
  • મિલ્કતના મૂળ માલિકે માત્ર શેર ટ્રાન્સફર કરાવ્યો છે ,

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.