You are currently viewing જન ધન ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ || પ્રધાનમંત્રી જન ધન ખાતું કોણ ખોલાવી શકે || જન ધન ખાતું ખોલવાની સંપૂર્ણ પ્રોસેસ || jan dhan khatu

જન ધન ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ || પ્રધાનમંત્રી જન ધન ખાતું કોણ ખોલાવી શકે || જન ધન ખાતું ખોલવાની સંપૂર્ણ પ્રોસેસ || jan dhan khatu

આ લેખ માં આપણે જાણીશું કે પ્રધાનમંત્રી જન ધન યોજના એ શું છે .. તેમાં ક્યાં ક્યાં લાભો મળે છે..આ યોજના નો હેતુ શું છે..PMJDY માં ખાતું ખોલવા ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. PMJDY એ એક અગત્ય ની સરકારી યોજના છે.જેનો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે બેંકીંગ સેવાઓ પહોંચાડવા નો છે .ખાસ કરી ને જે લોકો ગરીબ છે.. જેને બેન્ક માં ખાતું નથી..આવા લોકો ને સેવા આપે છે..

નોંધ : જો તમારી પાસે આધારકાર્ડ હોય તો બીજા કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર નથી.. માત્ર આધારકાર્ડ થી પણ ખાતું ખુલી જશે..જો ન હોય તો નીચે બીજા ડોક્યુમેન્ટ ના વિકલ્પો આપેલા છે .તેના થી પણ ખાતું ખુલી જશે.

અન્ય ડોક્યુમેન્ટ વિકલ્પો :

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રેશન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઇલ નંબર
  • ભારતીય નાગરિક હોવો જોઈએ
  • ઉંમર 10 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ
  • આધારકાર્ડ હોવું જોઇએ ન હોય તો અન્ય ઓળખ નો દાખલો જોઈએ
  • જીરો બેલેન્સથી ખાતું ખોલાવી આપે(મોટા ખાતા માટે મર્યાદા હોઈ શકે)
  • રૂપિયા બે લાખ સુધી અકસ્માત વીમો(Rupay કાર્ડ દ્વારા)
  • રૂપિયા 10000 સુધી ઓવરડ્રાફ્ટ સુવિધા(જો ખાતું 6 મહિના જૂનું હોય તો j)
  • DBT(Direct Benefit Transfer) માટે તૈયાર
  • મોબાઈલ બેકિંગ અને sms સુવિધા
  • તમામ રાષ્ટ્રીયકૃત બેંક(SBI,BOB,PNB, વગેરે)
  • ખાતા કાર બેન્કિંગ કોર્પોરેશન
  • પોસ્ટ ઓફિસ(એ પણ હવે ભાગીદાર છે)

👉પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું 2 રીતે ખોલી શકાય છે.

1. ઓનલાઇન પ્રક્રિયા

2.ઓફલાઈન પ્રક્રિયા(બેંકમાં જઈને)

1. ઓનલાઇન

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ઓનલાઇન સીધું ખુલતું નથી પરંતુ કેટલીક બેંકો પોતાની વેબસાઈટ પર pre -fill કરવા જેવી સેવાઓ આપે છે. છતાં પણ તમારે ચકાસણી માટે બેંકે તો જવું જ પડે છે.

2. ઓફલાઈન પ્રક્રિયા

  1. તમારા નજીકની બેંકે જાવ
  2. “PMJDY Account Opening From”માંગો
  3. આ ફોર્મ ભરો
  4. ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  5. ખાતુ ચાલુ કરવામાં આવશે અને ક્યારેક તમારું Rupay ATM કાર્ડ અને ચેક બુક પણ આપવામાં આવે છે.
  6. તમારું ખાતું ચાલુ થાય એટલે તમારા ફોનમાં SMS પડી જશે
  • શિષ્યવૃત્તિ મેળવવા માટે
  • LPG સબસીડી મેળવવા
  • અનાજ/રેશન DBT માટે
  • કોઈપણ સરકારી સહાય યોજનામાં
  • ખાતુ ચાલુ રહે તે માટે Rupay કાર્ડ નો ઉપયોગ કરતા રહો તે વીમા માટે પણ જરૂરી છે.
  • ખાતુ ખોલાવ્યા પછી બેંકે થી પાસબુક અને કાર્ડ મેળવવું જરૂરી છે
  • ખાતું ખોલ્યા પછી તમારા મોબાઇલમાં sms આવવો જરૂરી છે
  • તમારો મોબાઈલ નંબર ખાતા સાથે જોડાયેલો હોવો જરૂરી છે

તો આવી રીતે તમે જનધન ખાતું ખોલાવી શકો છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.